ગુજરાત રાજ્ય પર વિકાસ નિગમ દ્વારા આયુર્વેદિક ઔષધનું ઉત્પાદન કરવા માટે વડોદરા ધનવંતરી એકમ ઉત્પાદન પ્રક્રિયા માટે નવા ઉત્પાદન માટે લેબ ટેકનિશિયન ઉમેદવાર માટે અરજી મંગાવવામાં આવી છે.આયુર્વેદિક ઔષધ ની ઉત્પાદન માટે એકમ દ્વારા લેબ ટેકનિશિયનની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે જો તમે પોસ્ટ માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો તમારે ચોક્કસ અરજીમાં કરવી જોઈએ.
શૈક્ષણિક લાયકાત
સરકાર માન્ય યુનિવર્સિટી અથવા શૈક્ષણિક સંસ્થાઓ નીચેનામાંથી યોગ્ય લાયકાત ધરાવતા હોય છે.
ઓછામાં ઓછા એક વર્ષનું માન્ય આયુર્વેદિક ફાર્મસીમાં ગુણોત્તર વિભાગ અનુભવ હોવો જોઈએ જેમાં ફાર્મસી કંપની લિમિટેડ રાજ્ય અને ઉમેદવાર પ્રાથમિકતા આપવામાં આવશે.
કોમ્પ્યુટર ગુજરાતી ,હિન્દી ,ઈંગ્લીશ કોમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી
ઉમર મર્યાદા
42 વર્ષથી વધુ નહિ
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે.